Monday, November 27, 2017

जब मेरी मृत्यु होगी - ओशो

जब मेरी मृत्यु होगी तो आप मेरे रिश्तेदारो से मिलने आएगे और मुझे पता भी नही चलेगा, तो अभी आ जाओ ना मुझ से मिलने।

जब मेरी मृत्यु होगी तो आप मेरे सारे गुनाह माफ कर देंगे जिसका मुझे पता भी नही चलेगा, तो आज ही माफ कर दो ना।

जब मेरी मृत्यु होगी तो आप मेरी कद्र करेंगे और मेरे बारे में अच्छी बातें कहेंगे, जिसे मैं नहीं सुन सकूँगा, तो अभी कहे दो ना।

जब मेरी मृत्यु होगी तो आपको लगेगा कि इस इंसान के साथ और वक़्त बिताया होता तो अच्छा होता, तो आज ही आओ ।

इसीलिए कहता हूं कि इंतजार मत करो इंतजार करने में कभी कभी बहुत देर हो जाती है.!
इस लिये मिलते रहो....
माफ कर दो....
या माफी मांग लो.

જાણવા જેવું....

📖 આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
************************
📜 કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5] યોગ
6] છંદ
************************
⛲ આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4] સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7] કાવેરી
*************************
📚 આપણા 18 પુરાણો
1] મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3] ભવિષ્ય પુરાણ
4] ભગવત પુરાણ
5] બ્રહ્માંડ પુરાણ
6] બ્રહમવૈવર્ત પુરાણ
7] બ્રહ્મપુરાણ
8] વામન પુરાણ
9] વરાહ પુરાણ
10] વિષ્ણુ પુરાણ
11] વાયુ પુરાણ
12] અગ્નિ પુરાણ
13] નારદ પુરાણ
14] પદ્મ પુરાણ
15] લિંગ પુરાણ
16] ગરુડ પુરાણ
17] કૂર્મ પુરાણ
18] સ્કંધ પુરાણ
*************************
🍚 પંચામૃત
1] દૂધ
2] દહીં
3] ઘી
4] મધ
5] ખાંડ
***********************
🌌 પંચતત્વ
1] પૃથ્વી
2] જળ
3] તેજ
4] વાયુ
5] આકાશ
***********************
👌 ત્રણ ગુણ
1] સત્વ
2] રજ
3] તમ
**********************
🌀 ત્રણ દોષ
1] વાત
2] પિત્ત
3] કફ
***********************
🌁 ત્રણ લોક
1] આકાશ લોક
2] મૃત્યુ લોક
3] પાતાળ લોક
***********************
🌊 સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દધિસાગર
3] ઘૃતસાગર
4] મથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લવણસાગર
***********************
🌅 સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
***********************
🗿 ત્રણ દેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
***********************
🐋🐄🐍 ત્રણ જીવ
1] જલચર
2] નભચર
3] થલચર
***********************
👴👨👦👳 ચાર વર્ણ
1] બ્રાહ્મણ
2] ક્ષત્રિય
3] વૈશ્ય
4] શૂદ્ર
***********************
🚩 ચાર ફળ
1] ધર્મ
2] અર્થ
3] કામ
4] મોક્ષ
***********************
👺 ચાર શત્રુ
1] કામ
2] ક્રોધ
3] મોહ
4] લોભ
***********************
🏡 ચાર આશ્રમ
1] બ્રહ્મચર્ય
2] ગૃહસ્થ
3] વાનપ્રસ્થ
4] સંન્યાસ
***********************
💎 અષ્ટધાતુ
1] સોનું
2] ચાંદી
3] તાબું
4] લોખંડ
5] સીસુ
6] કાંસુ
7] પિત્તળ
8] રાંગુ
***********************
👥 પંચદેવ
1] બ્રહ્મા
2] વિષ્ણુ
3] મહેશ
4] ગણેશ
5] સૂર્ય
***********************
♈ ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12] રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
***********************
🌈  નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*********************
🌠 ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] રસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલોક,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક. 

Wednesday, November 1, 2017

शिवापराधक्षमापनस्तोत्रम्

आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं
प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः।
लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं
तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना।।

- शिवापराधक्षमापनस्तोत्रम्

प्रतिदिन आयु नष्ट हो रही है, यौवन का क्षय हो रहा है।
बीता हुआ दिन फिर वापस नहीं आता, काल संसार का भक्षक है।
लक्ष्मी (धन-संपत्ति) जल की तरंग-भंग की भांति चपला है, जीवन विद्युत के समान क्षणभंगुर है।
इसलिए, आप जो सभी को शरण देते हैं, अब इस शरणागत की रक्षा कीजिए।

Tuesday, October 17, 2017

कभी कभी

کبھی کبھی میرے دل میں خیال آتا ہے
کہ زندگی تری زلفوں کی نرم چھاؤں میں
گزرنے پاتی تو شاداب ہو بھی سکتی تھی

कभी कभी मेरे दिल में ख़याल आता है
कि ज़िंदगी तेरी ज़ुल्फ़ों की नर्म छाँव में
गुज़रने पाती तो शादाब हो भी सकती थी

یہ تیرگی جو مری زیست کا مقدر ہے
تری نظر کی شعاعوں میں کھو بھی سکتی تھی

ये तीरगी जो मेरी ज़ीस्त का मुक़द्दर है
तेरी नज़र की शुआ'ओं में खो भी सकती थी

عجب نہ تھا کہ میں بیگانۂ الم ہو کر
ترے جمال کی رعنائیوں میں کھو رہتا
ترا گداز بدن تیری نیم باز آنکھیں
انہی حسین فسانوں میں محو ہو رہتا

अजब न था कि मैं बेगाना-ए-अलम हो कर
तेरे जमाल की रानाइयों में खो रहता
तेरा गुदाज़-बदन तेरी नीम-बाज़ आँखें
इन्ही हसीन फ़सानों में महव हो रहता

پکارتیں مجھے جب تلخیاں زمانے کی
ترے لبوں سے حلاوت کے گھونٹ پی لیتا
حیات چیختی پھرتی برہنہ سر اور میں
گھنیری زلفوں کے سائے میں چھپ کے جی لیتا

पुकारतीं मुझे जब तल्ख़ियाँ ज़माने की
तेरे लबों से हलावत के घूँट पी लेता
हयात चीख़ती फिरती बरहना सर और मैं
घनेरी ज़ुल्फ़ों के साए में छुप के जी लेता

مگر یہ ہو نہ سکا اور اب یہ عالم ہے
کہ تو نہیں ترا غم تیری جستجو بھی نہیں
گزر رہی ہے کچھ اس طرح زندگی جیسے
اسے کسی کے سہارے کی آرزو بھی نہیں

मगर ये हो न सका और अब ये आलम है
कि तू नहीं तेरा ग़म तेरी जुस्तुजू भी नहीं
गुज़र रही है कुछ इस तरह ज़िंदगी जैसे
उसे किसी के सहारे की आरज़ू भी नहीं

زمانے بھر کے دکھوں کو لگا چکا ہوں گلے
گزر رہا ہوں کچھ انجانی رہ گزاروں سے
مہیب سائے مری سمت بڑھتے آتے ہیں
حیات و موت کے پر ہول خارزاروں سے

ज़माने भर के दुखों को लगा चुका हूँ गले
गुज़र रहा हूँ कुछ अन-जानी रहगुज़ारों से
मुहीब साए मेरी सम्त बढ़ते आते हैं
हयात ओ मौत के पुर-हौल ख़ारज़ारों से

نہ کوئی جادۂ منزل نہ روشنی کا سراغ
بھٹک رہی ہے خلاؤں میں زندگی میری
انہی خلاؤں میں رہ جاؤں گا کبھی کھو کر
میں جانتا ہوں مری ہم نفس مگر یوں ہی
کبھی کبھی مرے دل میں خیال آتا ہے

न कोई जादा-ए-मंज़िल न रौशनी का सुराग़
भटक रही है ख़लाओं में ज़िंदगी मेरी
इन्ही ख़लाओं में रह जाऊँगा कभी खो कर
मैं जानता हूँ मेरी हम-नफ़स मगर यूँही
कभी कभी मेरे दिल में ख़याल आता है

#SahirLudhianvi #IshqUrdu

Monday, October 9, 2017

ગુજરાતી શાયરી

*_ગુજરાતી સાહિત્યના_*
*_અદભુત શેર_*
_મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,_
_આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ._
*- ઓજસ પાલનપુરી*
_અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,_
_તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?_
*- અનિલ ચાવડા*
_દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,_
_મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે._
*– મરીઝ*
_જીવ હજી તો જભ્ભામાં છે,_
_ફાટી ગઈ છે જાત કબીરા._
*- ચંદ્રેશ મકવાણા*
_તારું કશું ન હોય તો છોડીને આવ તું,_
_તારું જ બધું હોય તો છોડી બતાવ તું._
*- રાજેશ વ્યાસ 'મિસ્કીન'*
_આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,_
_અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી._
*- રાજેશ વ્યાસ 'મિસ્કીન'*
_આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,_
_કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે._
*- રાજેન્દ્ર શુક્લ*
_હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,_
_કોક દરવાજો કરી દે બંધ તો!_
*- ચિનુ મોદી*
_જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,_
_પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?_
*- મનહર મોદી*
_પાનખર વીતી છતાં ખરતાં રહે છે_
_પાંદડાને લાગી આવ્યું પાંદડાનું._
*- ઉદયન ઠક્કર*
_શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,_
_ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!_
*- અનિલ ચાવડા*
_કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,_
_નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી._
*- જલન માતરી*
_ઘર સુધી તું આવવાની જીદ ન કર,_
_ઘર નથી નહીંતર હું ના પાડું તને?_
*- ખલીલ ધનતેજવી*
_મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,_
_ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે._
*- મનોજ ખંડેરિયા*
_ક્રોધ મારો જોઈને ડરશો નહીં,_
_પુષ્પના ડાઘા કદી પડતા નથી._
*- ચિનુ મોદી*
_ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,_
_જીભ કચડાય તો દાંત તોડાય નૈં._
*- અનિલ ચાવડા*
_ચિંતા કરવાની મેં છોડી,_
_જેવું પાણી એવી હોડી._
*- ભાવેશ ભટ્ટ*
_અફસોસ કેટલાય મને આગવા મળ્યા,_
_ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા._
*- ભરત વીંઝુડા*
_સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,_
_ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ._
*- અનિલ ચાવડા*
_શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?_
_કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી._
*- જલન માતરી*
_બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,_
_મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ._
*- મરીઝ*
_જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,_
_જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી._
*- મરીઝ*
_કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?_
_કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?_
*- ઉદયન ઠક્કર*
_હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,_
_પગરખાં નહીં બસ અભરખા ઉતારો._
*- ગૌરાંગ ઠાકર*
_જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,_
_એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ._
*- રાજેન્દ્ર શુક્લ*
_તમને સમય નથી અને મારો સમય નથી,_
_કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી._
*- બાપુભાઈ ગઢવી*
_રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,_
_હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી._
*- બરકત વિરાણી ‘બેફામ’*
_તફાવત એ જ છે,_
_તારા અને મારા વિષે,જાહિદ!_
_વિચારીને તું જીવે છે,_
_હું જીવીને વિચારું છું_
*- અમૃત ઘાયલ*
_જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,_
_બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં._
*- સૅફ પાલનપુરી*
_તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,_
_હું કહું છું જિંદગી ધોવાય છે._
*– શયદા*

Sunday, October 8, 2017

ચંદનનો બગીચો

એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું,તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો.ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો.

એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી ૫સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં લુહાર અમીર બની ગયો હશે,પરંતુ રાજાને લુહારની હાલત ૫હેલાંના જેવી જ જોઇને ઘણી જ નવાઇ લાગી.

તમામ હકીકતથી વાકેફ થયા બાદ રાજાએ લુહારને પૂછ્યું કેઃ
"ચંદનના લાકડાનો કોઇ ટુકડો તારી પાસે બચ્યો છે..?
ત્યારે લુહારે કહ્યું કેઃ મહારાજ..! મારી કુહાડીનો હાથો જ બચ્યો છે."

બાદશાહે તેને ચંદનના વહેપારી પાસે મોકલ્યો. લુહારને આ નાનકડા ચંદનના ટુકડાના ઘણા પૈસા મળ્યા. તે પસ્તાવાથી ઘણું જ રડવા લાગ્યો. તેને બાદશાહને આવો બીજો બગીચો ઉ૫હારના રૂ૫માં આપવા વિનંતી કરી, ત્યારે રાજાએ જવાબ આપ્‍યો કેઃ
આવો ઉ૫હાર વારંવાર મળતો નથી.

આપણા બધાનું જીવન આ લુહારના જેવું જ છે. માનવ જીવનના મૂલ્યની ખબર ત્યારે જ ૫ડે છે કે જ્યારે જીંદગીના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હોય છે અને ત્યારે  પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કેઃ
હે પ્રભુ..! થોડો વધુ સમય મને આપો, પરંતુ ત્યારે સમય મળી શકવો સંભવ હોતો નથી.
માટે હે માનવ આવો સુંદર મનુષ્ય ભવ મળ્યો છે ત્યારે તુ તારા આત્મા ને જાણી લે. તે અનંત ગુણો થી ભરેલો છે. તેનો અનુભવ કર, તેને ભુલ નહી, તેની કીમત ભુલીને તુ તારો અમુલ્ય મનુષ્ય ભવ વેડફી રહ્યો છે, આ સંસારમાં તુ બળી રહ્યો છે, શા માટે તુ રાખને માટે રતનને (રત્નને ) બાળી રહ્યો છે. આવો મનુષ્ય ભવ જલદી પાછો નહી મળે.

Saturday, September 30, 2017

Short story - શાંત મન

એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ.

જે બહુ કિંમતી ઘડીયાળ હતી,
એટલે -
તે માણસે તેની ઘણી શોધ કરી...
પણ,
તે ઘડીયાળ ન મળી !

તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા...
અને,
તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું...

તેથી,
તે માણસે વિચાર કર્યો કે -
આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું...

તેણે છોકરાઓને કહ્યું કે -
જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે...
તેને તે સરસ મજાનું ઇનામ દેશે.

આ સાંભળીને -
છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા...
અને,
અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા...

પરંતુ,
કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !

ત્યારે,
એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું -
તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે...
પણ,
બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે !

અમીર માણસે તેની વાત માની લીધી.

તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા...

થોડી વાર બાદ -
તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી.

તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !

તેણે છોકરાથી પૂછ્યું -
"તેં ઘડીયાળ કેવી રીતે શોધી !?

જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??"

છોકરાએ જવાબ આપ્યો -
"મેં કાંઈ કર્યું નથી...

બસ 'શાંત' મનથી જમીન પર બેસી ગયો...
અને,
ઘડીયાળનો 'અવાજ' સાંભળવાની કોશીશ કરવા લાગ્યો...

કેમ કે -
'વાડા' માં શાંતિ હતી...

એટલે -
મેં તેનો અવાજ સાંભળી લીધો...
અને,
તે દિશામાં જોયું !

સારાંશ -
એક 'શાંત' મગજ 'સારો' વિચાર કરી શકે છે,
એક 'થાકેલા' મગજની તુલનામાં !

માટે -
દિવસમાં થોડા સમયના માટે...
આંખો બંધ કરીને,
શાંતિથી બેસજો !

પોતાના મસ્તકને શાંત થવા દેજો...
પછી,
જૂઓ !
તે આપની જિંદગી કેવી રીતથી 'વ્યવસ્થિત' કરી દે છે !!

કેમકે -
દરેક આત્મા -
હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે...
બસ,
મનને શાંત કરવુ જ 'પડકાર' છે.

આ પડકાર -
થોડું અઘરું જરૂર છે...
પણ,
'અસંભવ' જરાય નથી !!

Monday, August 14, 2017

श्रद्धा

शाम को दफ़्तर से घर आते समय देखा कि एक छोटा-सा बोर्ड रेहड़ी की छत से लटक रहा था जिस पर मार्कर से लिखा हुआ था:

घर मे कोई नही है, मेरी बूढ़ी माँ बीमार है, मुझे थोड़ी-थोड़ी देर में उन्हें खाना, दवा और हाजत कराने के लिए घर जाना पड़ता है, अगर आपको जल्दी है तो अपनी इच्छा से फल तौल लें और पैसे कोने पर गत्ते के नीचे रख दें।साथ ही मूल्य भी लिखे हुये हैं

और यदि आपके पास पैसे न हों तो मेरी ओर से ले लेना...अनुमति है।

मैंने इधर-उधर देखा। पास पड़े तराज़ू में दो किलो सेब तौले, एक दर्जन केले लिए...बैग में डाले...प्राइस लिस्ट से कीमत देखी...पैसे निकालकर गत्ते को उठाया... वहाँ सौ, पचास और दस-दस के नोट पड़े थे। मैंने भी पैसे उसमें रख कर उसे ढक दिया। बैग उठाया और घर आ गया। खाना खाकर श्रीमती और मैं घूमते-घूमते उधर से निकले तो देखा एक कृशकाय अधेड़ आयु का व्यक्ति मैले से कुर्ते-पाज़ामे में रेहड़ी को धक्का लगा कर बस जाने ही वाला था। वह हमें देख कर मुस्कुराया और बोला, "साहब! फल तो ख़त्म हो गए। मैनें यूँ ही बात करने के इरादे से उसका नाम पूछा। उसने बताया भी लेकिन मैंने सुना-अनसुना कर दिया और उत्सुकतावश रेहड़ी पर टंगे बोर्ड के बारे में जानना चाहा तो उसने बताया,  "पिछले तीन साल से अम्मा बिस्तर पर हैं,कुछ पागल-सी भी हो गईं हैं और अब तो उसे लकवा भी हो गया है। मेरी कोई संतान नहीं है। पत्नी स्वर्ग सिधार चुकी है। अब केवल मैं हूँ और माँ..! माँ की देखभाल करने वाला कोई नही है इसलिए मुझे हर समय माँ का ध्यान रखना पड़ता है।"

एक दिन मैंने माँ के पाँव दबाते हुए बड़ी नरमी से कहा, "माँ! तेरी सेवा को तो बड़ा जी चाहता है। पर जेब खाली है और तू मुझे कमरे से बाहर निकलने नहीं देती। कहती है - तू जाता है तो जी घबराने लगता है। तू ही बता मै क्या करूँ? अब आसमान से तो खाना उतरेगा नहीं।

ये सुन कर माँ कमज़ोर-सी हँसी हँसी और  हाँफते-काँपते उठने की कोशिश की। मैंने तकिये की टेक लगाई। माँ ने झुर्रियों वाला चेहरा उठाया, अपने कमज़ोर हाथों को नमस्कार की मुद्रा में जोड़ा और भगवान से होठों-होठों में बुदबुदाकर न जाने क्या बात की,फिर बोली...
"तू रेहड़ी वहीं छोड़ आया कर हमारे भाग्य का हमें इसी कमरे में बैठ कर मिलेगा।"
"मैंने कहा, माँ क्या बात करती हो। वहाँ छोड़ आऊँगा तो कोई चोर-उचक्का सब कुछ ले जायेगा। आजकल कौन किसी की मजबूरी देखता है? और बिना मालिक के कौन फल ख़रीदने आएगा?"
माँ कहने लगी, "तू सुबह भगवान का नाम लेकर रेहड़ी को फलों से भरकर छोड़ आया कर और रोज़ शाम को खाली रेहड़ी ले आया कर, बस। मुझसे ज़्यादा ज़ुबानज़ोरी मत कर। मुझे अपने भगवान पर भरोसा है। अगर तेरा नुक़सान हो तो कहना।"

ढाई साल हो गए हैं भाईसाहब... सुबह रेहड़ी लगा आता हूँ शाम को ले आता हूँ। लोग पैसे रख जाते है, फल ले जाते हैं। एक धेला भी ऊपर-नीचे नही होता बल्कि कुछ तो ज़्यादा भी रख जाते हैं।कभी कोई माँ के लिए फूल रख जाता है,कभी कोई और चीज़। परसों एक बच्ची पुलाव बना कर रख गयी साथ मे एक पर्ची भी थी - *"माँ के लिए"*

एक डॉक्टर साहब अपना कार्ड छोड़ गए। पीछे लिखा था...माँ की तबियत नाज़ुक हो तो मुझे कॉल कर लेना, मैं आ जाऊँगा। यह मेरी माँ की सेवा का फल है या माँ की दुआओं की शक्ति, नहीं जानता।

न मेरी माँ अपने पास से हिलने देती है न मेरा भगवान मेरा रोजीरोटी रुकने देता है। माँ कहती है भगवान तेरे फल देवदूतों से बिकवा देता है। पता नहीं...माँ भोली है या मैं अज्ञानी।

मैं तो केवल इतना ही समझ पाया कि हम अपने माँ-बाप की सेवा करें तो ईश्वर स्वयं हमें सफल बनाने के लिए अग्रसर हो जाता है।

वह कहकर चला गया और मैं वहीं खड़ा रह गया। अवाक! किन्तु श्रद्धा से सराबोर।

Saturday, May 20, 2017

क्या भगवान को भी अन्याय सहना पड़ता है?

कर्ण ने कृष्ण से पूछा  -  मेरा जन्म होते ही मेरी माँ ने मुझे त्याग दिया। क्या अवैध संतान होना मेरा दोष था ?
द्रोणाचार्य ने मुझे सिखाया नहीं क्योंकि मैं क्षत्रिय पुत्र नहीं था।
परशुराम जी ने मुझे सिखाया तो सही परंतु श्राप दे दिया कि जिस वक्त मुझे उस विद्या की सर्वाधिक आवश्यकता होगी, मुझे उसका विस्मरण होगा।- क्योंकि उनके अनुसार मैं क्षत्रिय ही था।
केवल संयोगवश एक गाय को मेरा बाण लगा और उसके स्वामी ने मुझे श्राप दिया जबकि मेरा कोई दोष नहीं था।
द्रौपदी स्वयंवर में मेरा अपमान किया गया।
माता कुंती ने मुझे आखिर में मेरा जन्म रहस्य बताया भी तो अपने अन्य बेटों को बचाने के लिए।
जो भी मुझे प्राप्त हुआ है,
दुर्योधन के दातृत्व से ही हुआ है।
तो, अगर मैं उसकी तरफ से लड़ूँ तो मैं गलत कहाँ हूँ ?

कृष्ण ने उत्तर दिया:
कर्ण, मेरा जन्म कारागार में हुआ।
जन्म से पहले ही मृत्यु मेरी प्रतीक्षा में घात लगाए बैठा था।
जिस रात मेरा जन्म हुआ, उसी रात मातापिता से दूर किया गया।
तुम्हारा बचपन खड्ग, रथ, घोड़े, धनुष्य और बाण के बीच उनकी ध्वनि सुनते बीता । मुझे ग्वाले की गौशाला मिली, गोबर मिला और खड़ा होकर चल भी पाया उसके पहले ही कई प्राणघातक हमले झेलने पड़े।
कोई सेना नहीं, कोई शिक्षा नहीं। लोगों से ताने ही मिले कि उनकी समस्याओं का कारण मैं हूँ। तुम्हारे गुरु जब तुम्हारे शौर्य की तारीफ कर रहे थे, मुझे उस उम्र में कोई शिक्षा भी नहीं मिली थी।  जब मैं सोलह वर्षों का हुआ तब कहीं जाकर ऋषि सांदीपन के गुरुकुल पहुंचा।
तुम अपनी पसंद की कन्या से विवाह कर सके।
जिस कन्या से मैंने प्रेम किया वो मुझे नहीं मिली और उनसे विवाह करने पड़े जिन्हें मेरी चाहत थी या जिनको मैंने राक्षसों से बचाया था।
मेरे पूरे समाज को यमुना के किनारे से हटाकर एक दूर समुद्र के किनारे बसाना पड़ा,  उन्हें जरासंध से बचाने के लिए। रण से पलायन के कारण मुझे भीरु भी कहा गया।
कल अगर दुर्योधन युद्ध जीतता है तो तुम्हें बहुत श्रेय मिलेगा।
धर्मराज अगर जीतता है तो मुझे क्या मिलेगा?
मुझे केवल युद्ध और युद्ध से निर्माण हुई समस्याओं के लिए दोष दिया जाएगा।

एक बात का स्मरण रहे कर्ण -
हर किसी को जिंदगी चुनौतियाँ देती है, जिंदगी किसी के भी साथ न्याय नहीं करती। दुर्योधन ने अन्याय का सामना किया है तो युधिष्ठिर ने भी अन्याय भुगता है।
लेकिन सत्य धर्म क्या है यह तुम जानते हो।
कोई बात नहीं अगर कितना ही अपमान हो, जो हमारा अधिकार है वो हमें ना मिल पाये...महत्व इस बात का है कि तुम उस समय उस संकट का सामना कैसे करते हो।रोना धोना बंद करो कर्ण, जिंदगी न्याय नहीं करती इसका मतलब यह नहीं होता कि तुम्हें अधर्म के पथ पर चलने की अनुमति है।

सौजन्य : गुरुमां मुनि।


Monday, February 27, 2017

दोस्त

मैं यादों का
किस्सा खोलूँ तो,
कुछ दोस्त बहुत
याद आते हैं....

मैं गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त
बहुत याद आते हैं....

अब जाने कौन सी नगरी में,
आबाद हैं जाकर मुद्दत से....

मैं देर रात तक जागूँ तो ,
कुछ दोस्त
बहुत याद आते हैं....

कुछ बातें थीं फूलों जैसी,
कुछ लहजे खुशबू जैसे थे,
मैं शहर-ए-चमन में टहलूँ तो,
कुछ दोस्त बहुत याद आते हैं.

सबकी जिंदगी बदल गयी,
एक नए सिरे में ढल गयी,

किसी को नौकरी से फुरसत नही...
किसी को दोस्तों की जरुरत नही....

सारे यार गुम हो गये हैं...
"तू" से "तुम" और "आप" हो गये है....

मैं गुजरे पल को सोचूँ
तो, कुछ दोस्त बहुत याद आते हैं....

धीरे धीरे उम्र कट जाती है...
जीवन यादों की पुस्तक बन जाती है,
कभी किसी की याद बहुत तड़पाती है...
और कभी यादों के सहारे ज़िन्दगी कट जाती है ...

किनारो पे सागर के खजाने नहीं आते,
फिर जीवन में दोस्त पुराने नहीं आते...

जी लो इन पलों को हस के दोस्त,
फिर लौट के दोस्ती के जमाने नहीं आते ....